મહિલા દિને શ્રમિક મહિલાઓને પગરખા વિતરણ

653

ભાવનગર શિશુવિહાર સંસ્થા માં આંતરરાષ્ટ્રીય મહિલા દીને શાંતિલાલ  શાહ ચેરીટેબલ ટ્રસ્ટના  ઉષાબેન ચંદ્રવંદનભાઈ શાહ ના સૌજન્ય થી શહેર ની ૨૭૫ શ્રમિક મહિલા ઓ ને ઉનાળા ના પ્રારંભે પગરખા વિતરણ કરાયેલ.

Previous articleશામળદાસ કોલેજ વુમન્સ સેલ દ્વારા ચિત્ર પ્રદર્શન  યોજાયું
Next articleબોટાદ મહિલા પો.સ્ટે.ખાતે મહિલા દિવસની ઉજવણી