બાઈક રેલી સાથે પોથીયાત્રાનું સ્વાગત

462

વરતેજ ખાતે કારડીયા રાજપુત અગ્રણી માનસંગભાઈ હરીભાઈ મોરીએ સૌથી વધુ શ્રધ્ધા-બોલી ઉરસડ મુકામે જલારામ બાપાની જગ્યામાં ચાલતી શ્રી સત્‌ સ્વામીજીની ભાગવત કથાની પુર્ણાહુતી થતા વરતેજ મુકામે પોથીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.

Previous articleઠળિયા ગામે ચાલતી ભાગવત સપ્તાહમાં કૃષ્ણજન્મ ઉજવાયો
Next articleવિદ્યાર્થીઓને કરાટેની પદવી એનાયત