રાજુલા બ્રહ્મસમાજના અગેવાન સેફાદાદાનાં આંગણે મહામંડલેશ્વરોનો મીની કુંભ યોજાયો

565

રાજુલા ખાતે બ્રહ્મસમાજ અગ્રણી સેફાદાદાનાં આંગણે મહામંડલેશ્વરનો મીની કુંભ યોજાયો જેમાં હરિદ્વાર ખાતે પાળીયાદ કાઠી ક્ષત્રીય સમાજ તેમજ અઢારેય હિન્દુ સમાજના પૂજનીય દેહાણ જગ્યાના મહંત પૂજ્ય નિર્મળાબાને તેમજ અખેગઢ મહંત વસનબાપુને હરિદ્વાર કુંભમેળામાં મોરારીબાપુની હાજરીમાં બંને સંતોને ૧૦૦૮ મહામંડલેશ્વરનીપદવીથી અભિષેક કરાયો હતો. તે બંને સંતો તેમજ સાથે કાશીવિશ્વનાથના મહામંડલેશ્વર સતુબાબા અને ખૂદ મોરારીબાપુની સાથે બ્રહ્મસમાજ અગ્રણી સેફાદાદાના આંગણે જાણે મીની કુંભનું આયોજન થયું હોય તેમજ ભાજપ અગ્રણી ચિરાગભાઇ જોશી રાજુલાના દરેક જ્ઞાતિ આગેવાનો એ સંત મહામંડલેશ્વરની અમૃતવાણીનો લાભ લીધેલ.

Previous articleસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં સન્માન સમારોહ યોજાયો
Next articleસિહોરની સંસ્કૃતિ સ્કુલ ખાતે સામાન્ય જ્ઞાન કસોટીના ઇનામો