ઘરવેરાના વિરોધમાં બિઝનેસ સેન્ટરમાં બેનરો લાગ્યા

889

ભાવનગર મહાપાલીકા દ્વારા ઘરવેરામાં વધારો અને સોલીડ વેસ્ટનાં ઝીંકાયેલા વેટના વિરોધમાં શહેરનાં હાર્દસમા રૂપમચોક ખાતે આવેલા બિઝનેસ સેન્ટર ખાતે અસહ્ય વેરા વધારાને તા.૧૬ એપ્રિલ સુધીમાં દૂર નહીં કરાય તો પિરછલ્લા વોર્ડનાં વેપારીઓ તથા તેમનાં પરિવારજનો મતદાનનો બહિષ્કાર કરશે તેવા બેનરો લાગતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામેલ છે. તસ્વીર : મનિષ ડાભી

Previous articleએક વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી મહુવા પોલીસ
Next articleજામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસઓજી