વલ્લભીપુરમાં કૃષ્ણ મહિલા મંડળ દ્વારા શિવકથાનું થયેલું આયોજન

510

આજરોજ વલભીપુર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલયના નવનિયુક્ત કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડા જેઓનું મૂળ આ તાલુકા સાથે જોડાયેલ છે તોઓનું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  ડોક્ટર ચાવડા હાજરી આપી હતી જે રાજપૂત સમાજે હર્ષ અને ઉલ્લાસને વધાવી લીધો હતો તેમના સન્માન બાદ તેમને વલભીપુરના યુવાનો તથા દરેક વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી વક્તવ્યર્ત આપ્યું હતું તેમને ટૂંક સમયમાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હિતના લીધેલા કેટલાક નિર્ણયો  વિશે વાત કરી હતી તથા આગળ પણ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે તેવી ખાતરી આપી હતી. જેમાં રાજપૂત સમાજના પ્રમુખ લાભુભાઈ સોલંકી યુવા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર વલભીપુર નગરપાલિકા ના પ્રમુખ જયાબા ચાવડા હજાર રહ્યા હતા.

Previous articleઅજનબી થી અજાયબીની સફર
Next articleવઢેરા ગામ નજીક ઇન્દીરા કંપનીએ જમીનમાં શરતભંગ કરતા ખાલસા કરાવવા રજૂઆત