આજે રિબેટ આપવાનો છેલ્લો દિવસ

766

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વેરા ઝુંબેશ ઘરવેરા ૧૦ ટકા રિબેટ યોજના તળેની તા.૧લી એપ્રિલથી તા.૨૯મી એપ્રિલ સુધીની આવક રૂા.૪૩ કરોડ જેવી રકમ થવા જાય છે. તેમ સેવાસદન ખાતે આસિ.કમિ.ફાલ્ગુનભાઇ શાહે એક વાતચીતમાં જણાવ્યું હતું. રિબેટ આપવાની યોજનાનો મંગળવારે તા.૩૦મીએ છેેલ્લો દિવસ છે તેમ જાણવા મળે છે. ઘરવેરો ભરવા રિબેટ યોજના તળેના દિવસોમાં આવો વેરો ભરવા લોકોનો સારા પ્રમાણમાં ધસારો રહ્યો હતો.

Previous articleલકઝરી બસોના ૨૦૦ જેટલા ટ્રાવેલ્સ માલિકોને ટેક્ષ ભરવા ફટકારેલી નોટીસોથી ભારે ફફડાટ
Next articleઓનલાઇન ફૈન વિદ્યુત જામવાલને નિકોલજ કોસ્ટરના દેશી સંસ્કરણના રૂપમાં સમર્પિત કરે છે!