શનિ અમાવસ્યા નિમિત્તે દર્શનાર્થીઓની ભીડ

532

આજે શનિવાર અને અમાસ હોય શનિ અમાવસ્યા નિમિત્તે શનિદેવનાં મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. શનિદેવની કૃપા મેળવવા અને પનોતીનું નિવારણ કરવા આજે શનિદેવને તેલ, કાળાતલ ચડાવી પૂજન કરવા શનિ મંદિરોમાં ભાવિકો પહોંચ્યા હતા. જેમાં મેઘાણી સર્કલ, સાંઇબાબા મંદિર ખાતે આવેલ શનિદેવનાં મંદિરે ભાવિકોની કતારો લાગી હતી.

Previous articleરાજુલાના હિંડોરણા, બારપટોળી સહિતનાં પાણી પ્રશ્ને પ્રભારીમંત્રી સમક્ષ રજુઆત
Next articleપરશુરામ યાત્રા નિમિત્તે ક્રિકેટ ટુર્ના.નું આયોજન