શક્તિ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા ચકલીઘરનું વિતરણ

562

શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૦૮-૦૫-૧૯ના રોજ ચકલીઘર વિતરણનો કાર્યક્રમ યોજાયો જેમાં શહેર કોંગ્રેસ મહામંત્રી કલ્પેશ મણિયારનાં હસ્તે કાર્યક્રમ ખુલ્લો મુકી ચકલીઘરનું વિતરણ શરૂ કરેલ સમગ્ર કાર્યક્રમની જહેમત હરેન્દ્ર સિંહ ગોહિલ, નિપુણ કડવાણી, દર્શન ભટ્ટ તથા આકાશભાઇ એ ઉઠાવેલ ઉપરોક્ત કાર્યક્રમનો લાભ બહોળી સંખ્યામાં ભાવનગર વાસીઓએ લીધેલ.

Previous articleઆરટીઆઇ અંતર્ગત શાળાઓ બાળકોને એડમીશન ન આપતી હોવાના આક્ષેપો
Next articleભેરાઇ રોડ નજીક બે બાઇકનાં અકસ્માતમાં યુવાનનું મોત