રાજુલાના આહિર સમાજના પીઠ અગ્રણી હાદાભાઇ બલદાણીયાનું નિધન

645

ડુંગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા સુકલભાઇ બલદાણીયાના પિતા પાંચાળી આહિર સમાજના પીઢ અગ્રણી હાદાભાઇ જેસાભાઇ (ઉ.વ.૯૯) નું ટૂંકી બિમારીથી નિધનથી પિતાના આશિર્વાદથી પૌત્ર અને પૌત્રવધૂ મહુવા ખાતે હોસ્પીટલમાં ડોકટરી સેવા બજાવી રહ્યા છે. મોટા પુત્ર નાનાભાઇ હાદાભાઇ, સુકલભાઇ બલદાણીયાના મોટાભાઇ નાનાભાઇ હાદાભાઇના પરિવારને સ્વ.હાદાભાઇએ સત્યના માર્ગે ચાલવાના સંસ્કારોના સિંચનની યાદ જ્યારે સ્વ.હાદાભાઇને શ્રદ્ધાંજલી આપવા લોકસભાના નારણભાઇ કાછડીયા, હિરાભાઇ સોલંકી, મહામંત્રી રવુભાઇ ખુમાણ, હિરેનભાઇ હિરપરા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ ધાખડા, અમરૂભાઇ બારોટ સમક્ષ કહેલ કે આ ગામમાં સહકારી દૂધ મંડળી બહેન દિકરીઓને પરણાવવી તેમજ આહિર સમાજ વાડી બનાવવા ભૂમિદાન આપેલ તેમજ રામાયણ ભાગવત ગીતાના સંસ્કારોથી અમો ઇજ્જતથઈ જીવીએ છીએ.

Previous articleકુંભારવાડાથી મેલડી માતાની ધૂનયાત્રા નીકળી
Next articleરાજુલાના જૂની બારપટોળી  ખાતે ૫૧ કુંડી મહાયજ્ઞ યોજાશે