વલ્લભીપુરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા

637

વલ્લભીપુર માલધારી સમાજ ના ચાવડા પરિવાર ના કુળદેવી ચામુંડા માતાજી ની મુતી ના પ્રાણ પ્રતિષ્ઠા નીમીતે બોહળી સંખ્યામાં માલધારી ઓ ઉપસ્થિત રહી ને સંતો મંહંતો સાથે  શોભાયાત્રા નીકળી હતી જે વાધામારાજ ની જગ્યા એ થી વલ્લભીપુર રાસ ગરબા સાથે બોહળી સંખ્યામાં લોકો ધોડા ખેલતા હતા અનેધોડા ગાડી બગી મા તમામ જગ્યા ના સંતો મંહંતો ના દશૅન થયા હતા વલ્લભીપુર ના તમામ નગર જનો સાથે જોડાયા હતા અને ચા સરબત ઠેર ઠેર પીવડાવી ને આનંદ ઉસા સાથે જય મા ચામુંડા ના નામ સાથે જય ઠાકર  ના જય ધોષ સાથે પરી પુણૅ થઈ.

Previous articleપાલીતાણાનાં ગાયત્રીનગરમાંથી ઇગ્લીંશ દારૂ સાથે ૧ ઝડપાયો
Next articleભાવનગરમાં વિશ્વસ્તરની સ્વાસ્થ્ય સેવાઓ આપવા કાલથી શરૂ થશે BIMS હોસ્પીટલ