પાલીતાણા ખાતે સુરત નિવાસી દીક્ષાર્થી નગીનભાઇ બન્યા નિત્યાનંદ વિજયજી

704

સિદ્ધાંચલ તીર્થ આ પૂર્ણચંદ્રસુરીજી મ.સા.ની નિશ્રામાં સિનોર નિવાસી મુમુક્ષુ રત્ન નગીનભાઇની ભાગવતી દિક્ષા તા.૨૩-૦૫-૧૯ ના શાનદાર રીતે સંપન્ન થઇ. આ દિક્ષા પ્રસંગે અનેક આચાર્ય ભગવંતો તથા મુનિ ભગવંતો વિશાળ સંખ્યામાં વધારે તેમજ નૂતન મુનિવરને આશીર્વાદ આપેલ. વિજય મુહૂર્ત નગીનભાઇ માંથી નૂતન મુનિશ્રી નિત્યાનંદ વિજયજી તરીકે જાહેર થતાં લોકોએ હર્ષથી અક્ષત થી વધાવેલ. પ્રવચનકાર મુનિ પૂણ્યરિક્ષિત વિજયના શિષ્ય જાહેર થયેલ છે.

Previous articleનારણભાઇ કાછડીયાની જીતમાં કાઠી સમાજનો બહુમૂલ્ય ફાળો
Next articleમુંબઇથી લકઝરી બસમાં લવાતો ઇગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો