હાથના નખ પર મોદીનું ચિત્ર બનાવતા આટીર્સ્ટ દિવ્યાબા

561

રાજકોટ ખાતે તા. ૧  થી ૩ જુન પી.એમ. મોદીના ૮૦૦ જેટલા ચિત્રો અને ફોટોનું પ્રદર્શન યોજાય રહ્યું છે. ત્યારે ભાવનગરના નેઈલ આર્ટીસ્ટ દિવ્યાબા ગોહિલે પોતાના હાથના નખ પર મોદીનું આબેહુબ બનાવ્યા છે. આ જોઈને રાજયના મુખ્યમંત્રી વિઝયભાઈ રૂપાણીએ દિવ્યાબાને અભિનંદન પાઠવ્યા છે. આ પ્રદર્શનમાં ભારતના ર૦૦ જેટલા આર્ટીસ્ટો ભાગ લઈ રહ્યા છે. દિવ્યાબા ગોહિલ પણ આ પ્રદર્શનમાં ભાગ લેશે.

Previous articleબોટાદમાં ચોમાસમાં સંભવિત આફતોને પહોંચી વળવા માટે કલેકટરે બેઠક યોજી
Next articleરાજુલા એકમાત્ર ગર્લ્સ સ્કુલમાં પ્રવેશ મેળવવામાં ભારે હાલાકી