મ્યુ. કચેરીએ મહિલાઓનો પાણી પ્રશ્ને દેકારો

756

શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં ચાલી રહેલા રોડનાં કામ દરમ્યાન કરાઇ રહેલા આડેધડ ખોદકામથી પાણીની લાઇનો તૂટી ગઇ હોય જેના કારણે છેલ્લા આંઠ દિવસથી રહિશોને પાણી મળ્યું ન હોય મહિલાઓમાં ભારે રોષ ફેલાયો છે. આજે કુંભારવાડામાં સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરાયા બાદ મહિલાઓ પાણી આપોના નારા સાથે મહાપાલિકા કચેરીએ દોડી આવેલ અને પાણી માટે રજુઆત કરી હતી.

Previous articleઓનલાઈન સીસ્ટમથી પોતાની અરજીનું સ્ટેટસ અરજદાર જોઈ શકે છે – સંગોડે
Next articleપીથલપુરના આમલા ગામેથી જુના રાજપરા ગામના યુવાનની લાશ મળી