પાલીતાણામાં કોળી સમાજ દ્વારા પુસ્તક વિતરણ

644

આજરોજ પાલીતાણા તળપદા કોળી જ્ઞાતી સમાજ વાડી ખાતે તળપદા કોળી સમાજના વિધ્યાર્થીઓ ને રાહતદરે  પાઠ્યપુસ્તક તેમજ ચોપડા વિતરણ કરવામા આવ્યા હતા જેમા રમેશભાઈ બારૈયા, નારણભાઈ તથા મિલનભાઈ ડાભી ચોપડા વિતરણમાં જોડાયા હતા અને વિધાર્થીઓને રાહતદરે  ચોપડા અને પાઠ્યપુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં તળપદા કોળી સમાજના વિધ્યાર્થીઓએ લાભ લીધો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબળાત્કારના ગુનાના ફરાર આરોપીને વાળુકડ બસ સ્ટેશનથી ઝડપી લેતી LCB