રાહતદરે ચોપડાનું વિતરણ

556

નમ્રમુની મહારાજ પ્રેરીત અર્હમ યુવા ગ્રુપ દ્વારા આજે ભાવનગર શહેરમાં રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો શહેરનાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. અને ચોપડા મેળવવા કતારો લગાવી હતી. ગ્રુપ દ્વારા આજે ૩૦ હજાર ચોપડાનું રાહતદરે વિતરણ કરવામાં આવેલ. જેનો ભાવનગરનાં ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવેલ.

Previous articleનર્મદા સિમેન્ટ જાફરાબાદમાં પર્યાવરણ દિવસની ઉજવણી
Next articleગારિયાધાર પંથકના ગામોમાં ગૌચર તથા સરકારી પડતર જમીનોમાં દબાણના મામલે આવેદન