બીએમએસ દ્વારા પ્રતિક ધરણાં

599

રાજ્યનાં આંગણવાડી સહિત વિવિધ વિભાગનાં કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનાં ઉકેલની માંગ સાથે આજે ભારતીય મજદૂર સંઘ ભાવનગર દ્વારા કલેકટર કચેરી, બહાર પ્રતિક ધરણાં કરવામાં આવ્યા હતા અને કર્મચારીઓનાં લાંબા સમયથી પડતર પ્રશ્નોનાં ઉકેલની માંગ સાથેનું મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પ્રતિક ધરણાંમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો જોડાયા હતા.

Previous articleભાવનગર આઇટીઆઇમાં ચાર દિવસથી પીવાનું પાણી નથી મળ્યું
Next articleપાલીતાણાના વડાલ ખાતે એશિયાટીક લાયન સેન્ટરનું મંત્રી ગણપત વસાવાનાં હસ્તે ઉદ્દઘાટન