જાફરાબાદના અરબી સમુદ્રમાં ‘આકેર’ નામનું જહાંજ ફસાયું

1346

જાફરાબાદના અરબી સમુદ્રમાં ‘આકેર’ નામનું જહાંજ ફસાયું દરિયાના મહાકાય મોજાની થપાટોથી એંકર તોડી ચાલતું થયું તમામ ખલાસીઓને નાના વહાણો દ્વારા બચાવાયા હજી અંદર કોઇ હોય તેવી પણ શક્યતા ફીજરીશ વિભાગ તંત્ર કોસગાર્ડને પણ જાણ કરાઇ દરિયામાં મહાકાય મોજા ઉછળતા હોવાથી જહાંજને કાંઠે લાવવું મુશ્કેલ ભાંકોદરની સ્વાન કંપની નજીક પહોંચ્યું મોડી રાત સુધીમમાં ડુબી જાય તેવી પણ શક્યતા દર્શાવાઇ રહી છે.

Previous articleરાજુલા સ્વામીનારાયણ મંદિરનાં સંતો અસરગ્રસ્તોની વ્હારે આવ્યા
Next articleવાવાઝોડાની અસર હેઠળનાં મહુવામાંથી ૨૯ સગર્ભાઓને તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઇ