રથયાત્રા સંદર્ભે વાહન ચેકીંગ

679

આગામી તા.૪ જુલાઇના રોજ ભાવનગર શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે પોલીસ દ્વારા ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે પગલાંઓ પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નિલમબાગ સર્કલ નજીક આજે સીટી ડી.વાય.એસ.પી. મનિષ ઠાકર સહિત પોલીસ કાફલાએ વાહન ચેકીંગ કર્યું હતું.

Previous articleમોટી પાણીયાળી કે.વ.શાળામાં પ્રવેશોત્સવ : ચોપડા વિતરણ, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next articleબોટાદમાં પિતા-પુત્રની હત્યા : પૌત્રી ઘાયલ