દામનગર ગુરૂકુળ ખાતે વાલી મીટીંગ યોજાઈ

475

દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ની વાલી મીટીંગ યોજાય ઉચ્ચ અભ્યાસ કરતા છાત્રો મુક્ત વાતાવરણ માં સકારાત્મક રીતે અભ્યાસ માં રસ રુચિ વધે તેવા ઉમદા હેતુ એ વિદ્યાર્થી ઓ ના વાલી ઓ સાથે પ્રોફસરો ની મીટીંગ માં ડોબરીયા સાહેબ દોમડિયા સાહેબ કોલડીયા સાહેબ રાઠોડ સાહેબ સહિત ના શિક્ષકો નું સુંદર માર્ગદર્શન મેળવતા વાલી ઓ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને સમય પાલન વચન પાલન કમિટમેન્ટ શિસ્ત ડીસીપ્લીન રિસ્પેક્ટ વિશે ઉદરણસાથે મોટીવેશનલ સ્પીકર ડોબરીયા દ્વારા માર્ગદર્શન અપાયું.

Previous articleરાણપુરમાં ૧૫ દિવસથી પીવાનું ડહોળુ પાણી આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો
Next articleવરતેજમાં રાજભવાની વિદ્યાર્થી સન્માન