તણાયેલા દાદી- પૌત્રીની લાશ મળી આવી

1238

આખલોલ પુલના ડાયવર્ઝનમાં કાર સાથે તણાયેલા પૈકી લાપતા બનેલી દાદી-પૌત્રીની લાશો એનડીઆરએફ ટીમે શોધીને બહાર કાઢી. પી.એમ. માટે હોસ્પિટલ ખસેડાઈ. એનડીઆરએફની ટીમ ઉપરાંત ભાવનગર ફાયર બ્રિગેડ, પોલીસ તથા રેવન્યુ અને વહીવટી તંત્રની સતત ૪૮ કલાકની મહેનત બાદ લાશો મળી આવી.

Previous articleધંધુકા પાસે નર્મદા કેનાલમાં બે ભાઈ ડુબતા સનસનાટી
Next articleદંગલ ગર્લ અને રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા ઝાયરા વસિમે એક્ટિંગમાંથી સંન્યાસ લીધો