નોંઘણવદર ગામે વૃક્ષારોપણ

465

નોંઘણવદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનાં સૌજન્યથી ગામમાં જુદી જુદી જગ્યા ઉપર વૃક્ષો વાવવામાં આવ્યા જેમાં એસબીઆઇ મેનેજર મકવાણા, મેડીકલ ઓફીસર કુ.રાઠોડ, ડો.ગોહિલ, સરપંચ મનજીભાઇ, દિનેશભાઇ ભડીયાદ્રા, જેરામભાઇ રાઠોડ, શશીકાંત દવે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.

Previous articleઅંબિકા પ્રા.શાળામાં બાળમેળો યોજાયો
Next articleરાણપુરની બેંક ઓફ બરોડામાં પાંચ-પાંચ દિવસ સુધી કનેક્ટીવિટી બંધ રહેતા ગ્રાહકો પરેશાન