બાળાઓનાં મોળાકત વ્રતનો પ્રારંભ

659

નાની બાળાઓનાં મોળાકત વ્રત (ગૌરીવ્રત)નો આજે અષાઢ સુદ અગિયારસનાં દિવસથી પ્રારંભ થયો છે. પાંચ દિવસ સુધી ચાલનારા મોળાકત વ્રતનાં પ્રારંભે આજે સવારે શણગાર સજીને બાળાઓ શિવમંદિરે પહોંચી હતી અને ગોરમાની પૂજા કરી હતી. બાળાઓ પાંચ દિવસ સુધી મોળુ ખાઇને વ્રતની ઉજવણી કરશે જ્યારે રવિવારથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થશે.

Previous articleરેલ્વે કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર
Next articleવ્રત શરૂ થતા કેળાના ભાવ ઉચકાયા