ચંદ્રશેખર આઝારને પુષ્પાંજલી

580

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા.૨૩-૦૭ નાં રોજ દેશની સ્વતંત્રતા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ભારતના વીર સપૂત ચંદ્રશેખર આઝાદને જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી.

Previous articleકેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ની ચૂંટણી
Next articleઆમળા ગામે ભત્રીજાની હત્યા કરનાર કાકાને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો