બંદર કામદારોનું સંમેલન યોજાયું

519

ભાવનગર બંદર કામદાર લડત સમિતિ અને બંદર બચાવ લડત સમિતિનાં સંયુક્ત ઉપક્રમે આજે શહેરનાં મોતીબાગ ખાતે બંદર કામદારોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બંદર કર્મચારીઓને કામ આપવાની માંગણી કરવામાં આવી હતી.

Previous articleરાજુલાના જીવાદોરી સમાન ધાતરવાડી-૧ ડેમની ઉંચાઇ વધારવા કરાયેલી માંગણી
Next articleફર્સ્ટ એશિયન સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ભાવેણાની પ્રાચીએ સિલ્વર, બોન્ઝ મેડલ મેળવ્યા