જર્જરીત પારાપેટ તંત્ર દ્વારા ઉતારી લેવાઈ

763

શહેરના હાર્દસમા ઘોઘાગેટ ચોક ખાતે મોતીબાગથી હાઈકોર્ટ સુધી બનાવાયેલ મ્યુનિસીપલ શોપીંગ સેન્ટરની હાલત જર્જરીત થઈ ગયેલ છે. અનેક જગ્યાએથી છતની પારાપેટ તુટી જવા પામેલ છે. ત્યારે જે.કે.રેસ્ટોરન્ટથી દસેક દુકાન સુધીની શોપીંગ સેન્ટરની છતની જર્જરીત થયેલી પારાપેટ તંત્ર દ્વારા ઉતારી લેવાઈ હતી.

Previous articleબાળકોને સુપર-૩૦ ફિલ્મ બતાવાઈ
Next articleઘરફોડ ચોરીના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો