દામનગરમાં આંગણવાડી આસપાસ વરસાદી પાણીનો નિકાલ કરી માટીથી પુરાણ કરાવાયું

576

દામનગર ની આંગણવાડી આસપાસ વરસાદી પાણી ભરાવા ની રજુઆત થી ચાલુ વરસાદે જેસીબી ટેક્ટર ની મદદ થી પાલિકા પ્રમુખ હરેશભાઇ પરમાર દ્વારા માટી પુરાણ કરાવ્યું શહેર ની ૧૬ આંગણવાડી આસપાસ સુંદર સ્વચ્છતા કરવા ની જાગૃત નગીરક નટુભાઈ ભાતિયા ને લેખિત રજુઆત થી દરેક આંગણવાડી ની સ્થળ વિઝીટ કરતા પાલિકા પ્રમુખ હરેશભાઇ પરમાર અને એસ આઈ દરેક આંગણવાડી આસપાસ સફાઈ વ્યવસ્થા સંગીન બનાવવા તાકીદ કરતા પાલિકા પ્રમુખે વરસાદી પાણી થી ભરાયેલ ખાડા ઓ માં ત્વરિત માટી પુરાણ કરવી અને એસ આઈ ને સ્થળે બોલાવી સૂચના આપી દરેક આંગણવાડી આસપાસ સફાઈ વ્યવસ્થા સંગીન બનાવવા આદેશ આપ્યો.

Previous articleમેઘ કહેરઃ ઉંમરપાડામાં ૧૧ ઇંચ વરસાદ
Next articleદામનગરની સોસાયટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો