દશામાની મુર્તિઓનું વિસર્જન

492

શહેરભરમાં અનેક લોકો દ્વારા શ્રાવણ શુદ એકમથી દશામાના વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને દસ દિવસ સુધી ઘરમાં માતાજીની મુર્તિની સ્થાપના કરી. પુજા-અર્ચના કરી વ્રત કરેલ દસ દિવસ પુર્ણ થતા આજે વહેલી સવારે દશામાની મુર્તિઓનું ભાવિકો દ્વારા પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મુર્તિનું વિસર્જન કરવા જુના બંદર દરિયે તેમજ બોરતળાવ સહિત જળાશયો ઉપર ભીડ જામી હતી.

Previous articleભાવનગરમાં શાસ્ત્રીય વાદ્ય સંગીત ઉત્સવનું આયોજન
Next articleભાવનગર જિલ્લામાં સિંહ દિવસની  ઉજવણી કરાઈ