ભાવનગરથી ચોટીલા પદયાત્રા રવાના…

966
bvn2722018-8.jpg

શહેરના તળાજા રોડ કાચના મંદિર પાસેથી ચામુંડા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરથી ચોટીલા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ. જે આજે સવારે રવાના થઈ હતી. ચોટીલા પદયાત્રામાં ૬૦ ઉપરાંત ભાઈઓ-બહેનો જોડાયા હતા અને ચાર દિવસે ચોટીલા પહોંચી માતાજીના પૂનમના દર્શન કરી પરત ફરશે.        

Previous articleST બસમાં ઈંગ્લીશ દારૂની ખેપ મારતો ખેપીયો ઝડપાયો
Next articleબેંક મેનેજમેન્ટની ઢીલી નીતિથી નિરવ મોદી જેવા ઉદ્યોગપતિઓ સહેલાઈથી ચુનો લગાડે છે