ઉમરાળા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

564

આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ઉમરાળા વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા તથા નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન મનદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ઉમરાળા  પોલીસ સ્ટેશનના પ્રોહી  ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી સંજય ઘીરૂભાઇ રૂદાતલા રહે.નેસડા ગામ તા.શિહોર જી.ભાવનગર વાળો ઉમરાળા બસ સ્ટેશન  પાસે  ઉભો છે. તેવી હકિકત મળતા ઉમરાળા બસ સ્ટેશન પાસે  આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા સંજય ઘીરૂભાઇ રૂદાતલા/કોળી ઉવ.૩૧હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) (આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે ઉમરાળા પો.સ્ટે. ઉમરાળા પોલીસ સ્ટેશન ને સોપી આપેલ છે.

Previous articleએકાંતરે પાણીનો કાંપ ઉઠાવી લેતા હવે લોકોને રાબેતા મુજબ પાણી પુરવઠો અપાશે
Next articleહાથબનાં વાડી વિસ્તારમાં શેઢા તકરારમાં થયેલી હત્યાનાં આરોપીને આજીવન કેદ