ભાવ. જિલ્લા જેલ ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન

406

તા. ર૮-૮-૧૯ના ૪ થી ૬ કલાકે જગદીશ્વરમ્‌ ફાઉન્ડેશન તથા  નવોદીત કલા સંસ્થાના સંયુકત ઉપક્રમે ભાવનગર ડીસ્ટ્રીકટ જેલ ખાતે જવેરચંદ મેઘાણીજીની જન્મ જયંતિ કાર્યક્રમ યોજાયો. જેમાં મેઘાણીજીના ગીતો અને લોક સાહિત્યના પ્રસંગે રજી કરાયેલ જેમાં સરસ્વ્તના નામાંકિત કલાકારો લોક ગાયક શશીભાઈ તેરૈયા લોક સાહિત્યકાર ગૌરાંગભાઈ પ્રકાશભાઈ ગઢવી ડાહ્યાભાઈ સોલંકીએ પોતાની કલા પિરસેલ. આ કાર્યક્રમમાં જેલ અધિક્ષક જ.આર. તરાબ તથા જેલર મકવાણા તેમજ ડો. સુનિલ મહેતા દ્વારા  આ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું.ે જેમાં કમલેશભાઈ અદણી દ્વારા સહયોગ કરાયો હતો.

Previous articleપાણીના કાયમી નિરાકરણ માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ
Next articleગોપનાથ ખાતે લોકમેળો યોજાયો