ધંધુકા ખાતે ધામધુમથી ગણેશ પર્વની ઉજવણી

446

ગણેશ મહોત્સ્વની સમગ્ર ધંધુકા પંથકમાં ધામધુમથી ઉઝવણી કરવામાં આવી રહી છે. ધંધુકા શહેરના ટાવરચોકમાં સિધ્ધિ વિનાયક મંદિર ખાતે મુખ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે. માળીવાડા, લીમડી ફળી, પોલીસ મથકમાં પણ ગણેશ પ્રતિમાઓને સ્થાપિત કરી ધામધુમથી ગણેશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

Previous articleસ્વ. રામભાઈ વ્યાસની પાંચમ નિમિત્તે ધુન-મંડળનું આયોજન
Next articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિ સ્પર્ધા યોજાઈ