પાલીતાણાના ઘેટી ગામે દલિત વિસ્તારની મુલાકાત લેતા આઈ.જી.પી.અશોકકુમાર યાદવ

932

પાલીતાણા તાલુકાના ઘેટી ગામે દલિત વિસ્તારના અનુચુચિત જાતિ વિસ્તારમાં ભાવનગર રેન્જના આઈ.જી.પી.અશોક કુમાર યાદવે મૂલાકાત લીધી હતી.સાથે પાલીતાણા ડી.વાય. એસ.પી.ઝાલા,પાલીતાણા ટાઉન ઈન્ચાર્જ પી.આઈ.  આર.પી. ચુડાસમા, તેમજ  દલિત સમાજના આગેવાન અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ એવા ખીમરાજભાઈ બાબરીયા તેમજ દલિત સમાજના લોકો ,દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleબાબરા નાગરિક બેંકમાં બે ઉમેદવારી પત્રો રદ થતા નોમીનીઝ કોર્ટમાં મનાઈ હુકમ મેળવવા દાવો
Next articleજાફરાબાદ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા  બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો