સિહોરના અનિતાબેન જોષીએ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી

526

સિહોર ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિના કારોબારી સભ્ય એવા કિશોરભાઈ જોશીના પુત્રવધુ અનિતાબેન ભાવિનભાઈ જોષી કે જેઓ સિહોર ની એલ.ડી.મુનિ હાઈસ્કૂલ માં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તેઓ દ્વારા તાજેતરમાં પી.એચ.ડી ની ડીગ્રી પ્રાપ્ત કરતા હાલ સિહોર જ્ઞાતિ સાથે સાથે સમસ્ત બ્રહ્મ સમાજ,એલ.ડી.મુનિ હાઈસ્કૂલ તથા સમગ્ર સિહોર નું નામ રોશન કરેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસિહોરમાં ગણપતિ ઠેર ઠેર ઉત્સવ