રાજુલાની બાલિકા વિદ્યાલયમાં ગણેશોત્સવની ઉજવણી કરાઈ

490

રાજુલામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જયાં રાજુલા જાફરાબાદની બાલિકાઓ અભ્યાસ કરે છે જયાં ગણેશોત્સવની ઉજવણી થતા આજરોજ આ શાળાને પુર્વ સંસદીય સચિવ્‌ હિરાભાઈ સોલંકી દ્વારા મુર્તિનું વિતરણ કરાયું હતું. બાલિકાઓ દ્વારા ભારે ઉત્સાહભેર ગણપતિ મહોત્સવ ઉજવી રહ્યા છે. શિક્ષણ સાથે સૌ ધર્મમય વાતાવરણમાં મગ્ન બન્યા છે.  તેમજ બ્રહ્મસમાજ પ્રમુખ સેફાદાદના ગણપતિના દર્શન હીરાભાઈ સોલંકીએ કરે. કે જેણે રાજુલા જાફરાબાદ ખાંભાની જનતાના દુઃખ સુખનું ભાગીદાર રહ્યા છે. હજી અડધી રાતનો હોંકારો છે જે જનતા હાલ પણ અનુભવી રહી છે.

Previous articleવલ્લભીપુરની એસ.પી. કુકડીયા શાળામાં શિક્ષક દિવસ ઉજવાયો
Next articleરાણપુરમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નિકળી