મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માં વરસાદ ના પાણી ના લીધે ફેલાતિ ગંદકી આજે એન એસ યુ આઈ ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા દ્વારા સ્થળ પર જઇ અવલોકન કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે ખુબજ ગંદકી આ પાણી ના લીધે ફેલાયેલી છે આ પાણી સમરસ હોસ્ટેલ તેમજ યુનિવર્સિટી નો બંધ પડેલ સ્વિમિંગ પુલ માં છે જેના લીધે વિદ્યાર્થી ઓ માં રોગચાળો ફેલાય શકે છે આ બાબત ને લઈ એન એસ યુ આઈ તેમજ સેનેટ સભ્યો સોમવારે કુલપતિ સમક્ષ રજૂઆત કરશે