સિન્ધી સમાજના તેજસ્વી તારલાઓના ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

352

સિંધી સમાજના ધોરણ ૯ થી અનુસ્નાતક સુધી ઉચ્ચટકાવારી પ્રાપ્ત કરનાર ૪પ૦ જેટલા તેજસ્વી તારલાઓનું ભાવનગર સિંધુ સોશ્યિલ સર્કલ દ્વારા યશવંતરાય નાટયગૃહ ખાતે સિંધી સમાજના અગ્રણીઓને હસ્તે ઈનાો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુંહ તું. બાળકોને વિનામુલ્યે જીવનજરૂરીસેવા થેલેસેમિયા ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમ સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુનખ કરતારભાઈ ચોઈથાણી, મહામંત્રી કિશનભાઈ દેવાણી, નગરસેવક કિશોરભાઈ ગુરૂમુખાણી, ઉષાબેન તલરેજા, પ્રેમભાઈ મંગલાણી, મનસુખભાઈ પંજવાણી, વિનોદભાઈ ખાનવાણી વગેરે માર્ગદર્શન હેઠળ સારી જહેમત ઉઠાવાઈ હતી.

Previous articleવિવિધ કાર્યક્રમો દ્વારા ચક્ષુદાન પંખવાડિયાની ઉજવણી કરાઈ
Next articleસર્ટીફીકેટ ઓફ એપ્રીસીયલ આપી જેલ અધિક્ષક જે.આર. તરાલનું સન્માન કરાયુેં