સીઆઈએસએફ ભાવનગર એરપોર્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

497

સ્વચ્છતા અભિયાન (પ્લાસ્ટિક અપશિષ્ટ સંચાલન ના અંતર્ગત આઈએસએફ યુનિટ ભાવનગર એયરપોર્ટ દ્વારા રુવાગામની આસ-પાસ ઘણી જગ્યાએ પર મંદિરો પાસે, તળાવની પાસે પણ સાફ-સફાઈ કરવામાં આવી તથા એક રેલીનું  પણ આયોજન કરવામાં આવ્યું. જેના માધ્યમથી લોકોમાં  પ્લાસ્ટિકના ઉપયોગનો ત્યાગ કરવો એવી જાગરૂકતા પેદા કરવામાં અ અભિયાનમાં સીઆઈએસએફ ભાવનગર એરપોર્ટના પુરૂષ અને મહિલા બળ સદસ્યોએ ઉત્સાહભેર ભાગ લિધો.

 

Previous articleગાંધી જયંતિ નિમિત્તે સ્વ. શિક્ષણ ગ્રામ જીવન યાત્રા ર૦૧૯નો સર્વોત્તમ ડેરીથી શુભારંભ
Next articleભાવનગર જિલ્લા કક્ષાના ‘ગુજરાત શાળા સલામતી સપ્તાહ’નો નારી ગામથી પ્રારંભ કરાયો