રાજપથ નવરાત્રી મહોત્સવ દ્વારા પત્રકાર પરીષદ યોજાઈ

392

શહેરના સિદસર રોડ પર રાજપત નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખૈલયાઓને કોઈપણ જાતની અગવડ ન પડે તેને માટે આયોજકો  દ્વારા  પુરતી તકેદારી રાખવામાં આવી છે. આ નવરાત્રી મહોત્સવનું આયોજન દશેરા સુધીનું રાખવામાં  આવ્યું છે. રાજય નવરાત્રી મહોત્સવ અને રાજયના ફાઉન્ડેશન દ્વારા જેવી કે સામાજીક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આજે રાજપથ નવરાત્રી મહોત્સવમાં દેશ ભક્તિની થીમનું આયોજન કરવામાં આવે છે. આ થીમપર ગાઉન્ડ પર  ડેકોરેશન, ફુગ્ગાઓ તથા ખેલૈયાઓ દ્વારા ટ્રેડીશનલ ડ્રેસ  દ્વારા આયોજન કરાયું છે. આ નવરાત્રીમાં રાજપત નવરાત્રી મહોત્સવને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે.

Previous articleતળાજાના સરતાનપર બંદર ગામે નવરાત્રી મહોત્સવનું આયોજન
Next articleકડીઝ સ્કુલ ખાતે નાની બાળાઓ દ્વારા નવદુર્ગા વિવિધ સ્વરૂપો