સુરતની સીતારામ રેસીડેન્સીમાં નવરાત્રી મહોત્સવ નિમિતે મહાઆરતી

431

સુરત,કતારગામનાં ચીકુવાડી વિસ્તારમાં આવેલી સીતારામ રેસીડેન્સીનાં રહિશો દ્વારા દર વર્ષે ની જેમ આ વષૅ પણ ટેરેસ (ધાબા) પર ૨૦૧૯ નવરાત્રી નુ ખૂબ જ સુંદર અને સરસ આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ રવિવારે અને આઠમ ના રોજ મહાઆરતી  નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સીતારામ રેસીડેન્સીના તમામ રહીશોએ અને મેહમાનો એ ખુબ જ ઉત્સાહ પૂર્વક  ભાગ લીધો હતો.

Previous articleનોમના શુભ દિવસે નવ લાખ બાલિકાની પૂજન વિધિ કરાઈ
Next articleભાવનગર જિલ્લા આહિર સમાજ કર્મયોગી સંગઠનની વિદ્યાર્થીઓ માટે સરાહનીય પહેલ