શિશુવિહારનું ભાગ્યેશ જહાં અને ભદ્રાયુના હસ્તે સન્માન

559

ભાવનગર શહેરમાં સેવાનો પર્યાય શિશુવિહારનું ભાગ્યેશ જહાં અને ચિંતક લેખક  દ્રાયુ વછરાજા ના વરદહસ્તે વિશિષ્ટ સન્માન સ્વીકારતા ભાવનગર શિશુવિહાર ના  પ્રથાબેન અને હિનાબેન ચક્ષુદાન, અંગદાન, દેહદાન જાગૃતિ પરત્વે ઉમદા યજ્ઞ માં યોગદાન બદલ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન ના સૌજન્ય થી બ્લડ બેન્ક તખ્તસિંહજી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ ભાવનગર રોટરી કબલ ભાવનગર ગ્લોબલ તેમજ સહયોગી સંસ્થા ઓ દ્વારા ભાવનગર શિશુવિહાર નું ગૌરવીંત કરતું બહુમાન કરાયું હતું

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભાવનગર શિવશક્તિ હોલ ખાતે સતકવીર રકતદાતાઓનો સન્માન સમારોહ યોજાયો