ભાવનગર પોલીસ પરિવાર દ્વારા શહિદ દિન નિમિત્તે લોકડાયરો યોજાયો

969

ભાવનગર પોલીસ પરિવાર દ્વારા શહિદ દિન નિમિત્તે શહીદ જવાનના પરિવારના લાભાર્થે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.  એક શામ શહીદો કે નામ શીર્ષક અંતર્ગત યોજવામાં આવેલા લોકડાયરામાં જાણિતા ભજનીક કિર્તિદાન ગઢવી, લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, દેવાયત ખવડે ભજન તથા લોકસાહિતયની વાત રજુ કરી હતી.  આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, જવાનો તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. અને લોક ડાયરો માણ્યો હતો.

 

Previous articleગેણશગઢના પાટીયા પાસેથી ૩૪,પ૦૦ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપતી પોલીસ
Next articleપાલિતાણા : વીરપુર ગામે તળાવામાં ડુબી જતા ૩ બાળકોના મોત નિપજયા