નિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા વાંચે ગુજરાત અંતર્ગત વાંચન વિવેચન કાર્યક્રમ યોજાયો

954

આજે નિષ્ઠા ફાઉન્ડેશન ની વિવિધ સંસ્થાઓ કિડ્સ વલ્ડઁ પ્રી સ્કુલ અને ફીનિક્સ ટયુશન દ્વારા વાંચે ગુજરાત અંતર્ગત એક વાંચન વિવેચન નો કાયઁક્રમ યોજવામાં આવેલ જેમાં સંસ્થા ના ધો.7,8,9 ના અંદજીત 120 થી વધુ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ જેમાં એક અઠવાડિયા અગાઉ સ્વામી સચ્ચિદાનંદશ્રી પુસ્તકો આપેલ અને તે પુસ્તકો વાંચી તેનું વિવેચન લખાવવામાં આવ્યું અને જેનું શ્રેષ્ઠ લખાણ હશે તેને પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ કાયઁક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના કુલદીપ ભાઈ ગઢવી, મહેશભાઈ પંડ્યા, આરતીબેન પંડ્યા અને જાની સાહેબ જહેમત ઉઠાવેલ હતો.

Previous articleભાવનગર જિલ્લા ત્રીજા વર્ગ મહેસુલી કર્મચારી મંડળના કારોબારી મંડળ ની ચૂંટણી યોજાઈ
Next articleગારીયાઘાર પોલીસ સ્ટેશનના ગેન્ગ કેસના આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી