શિશુવિહાર સંસ્થા ખાતે 375 નેત્રયજ્ઞ યોજાયો

425

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 375મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ 22/11/2019એ યોજાયો.

શિવાનંદ આઈ હોસ્પિટલનાં સહયોગ થી યોજાયેલ શિબિરમા 169 દર્દીઓની આંખ તપાસ બાદ 56 દર્દીઓને દાતા સ્વ. જગજીવન દાસ શિવલાલ પરીખની સ્મુતિમા દિલીપભાઈ પરીખ દવારા જમાડીને વીરનગર ખાતે સેન્ટ્રલ આઈ હોસ્પિટલમા સર્જરી માટે મોકલવામાં આવ્યાં હતા.

Previous articleસોડવદરા ખાતે સાત ગામના સમસ્ત કોળી સમાજનો સ્નેહ મિલન તથા સન્માન સમારોહ યોજાયો
Next articleઘોઘા તાલુકામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો