શિશુવિહાર ખાતે વિદ્યાર્થીઓ માટે બાળવાર્તા વકતવ્ય સ્પર્ધા યોજાઈ

555

શિશુવિહાર ગોખલે જ્ઞાન મંદિર પુસ્તકાલય અંતર્ગત સ્વ સુધાબેન અમૂલખભાઈ ભટ્ટ સ્મૃતિ માં પ્રત્યે ક મહિને યોજાતી પ્રવૃત્તિ માં નવેમ્બર માસ માં વિદ્યાર્થી ઓ માટે બાળવાર્તા પ્રકારો ને બાળવાર્તા વક્તવ્ય સ્પર્ધા યોજાઈ જેમાં શિશુવિહાર ક્રીડાંગણ તેમજ શહેર ની શાળા ના 55 બાળકો એ ભાગ લીધો હતો આગામી સ્પર્ધા માં સફળ થનાર બાળકોને સર્ટિફિકેટ આપી પુરસકૃત કરવામાં આવિયા

Previous articleવિશ્વ માલધારી દિવસે નિમિતે શહેર માં રેલી કાઢી ઉજવણી કરાઈ
Next articleગેસ વેલ્ડીંગ દરમ્યાન ડીઝલની ટાંકીમાં બ્લાસ્ટ થતા એક મોત