શહેરના નિર્મળનગર માં દિનદહાડે હત્યા….વધુ વિગત થોડી વાર માં…

4659

ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તાર માં શેરી નંબર -7 માં ભરતભાઈ નું કોઈ અજાણીયા શખ્સ દ્વારા તિક્ષણ હથિયારો વડે હત્યા કરી હત્યારો ફરાર. હજુ થોડા દિવેસ પેલાજ હજી હત્યા નો બનાવ બનવા પામ્યો હતો.એનો હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો ત્યાં આજરોજ દિનદહાડે ભરતભાઇ ની હત્યા કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જૂની અદાવત ને હત્યા થઈ હોય તેવું તેના ભરતભાઇ ના પુત્ર દ્વારા પોલીસે ને નિવેદન આપી રહ્યો છે.
આ ઘટના ને લઈ ડીવાયએસપી એસઓજી,એલસીબી, સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી.

Previous articleજાગધાર ગામ પાસે જલારામ ટ્રાવેલ્સ ની બસ પલટી ખાતા એક નું મોત
Next articleદિશા લોન્જરીમાં ફોટો પોસ્ટ કરીને વિવાદના ઘેરામાં આવી