અતુલ્ય ભારત” વિષયે ભાવનગર નગરપાલિકા ની પ્રાથમિક શાળાઓના ઉત્તમ ૨૮ બાળકોનો ચિત્ર વર્કશોપ શિશુવિહાર પુસ્તકાલયના ઉપક્રમે યોજાય ગયો

458

અતુલ્ય ભારત” વિષયે ભાવનગર નગરપાલિકા ની પ્રાથમિક શાળાઓના ઉત્તમ ૨૮ બાળકોનો ચિત્ર વર્કશોપ શિશુવિહાર પુસ્તકાલયના ઉપક્રમે યોજાય ગયો. ડૉ. અશોકભાઈ પટેલ તથા શ્રી હિનાબહેન ભટ્ટ ના સંકલન તળે વિદ્યાર્થી ભાઈ – બહેનોએ તૈયાર કરેલ ચિત્રોને વર્ષ ૨૦૨૦-૨૦૨૧ ના શૈક્ષણિક કેલેન્ડર માં સમાવિષ્ટ કરવામાં આવનાર છે .

Previous articleસારંગપુર બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલનો વિદ્યાર્થી રાષ્ટ્રીય સ્તરે યોજાતી અસી.પ્રોફેસરની પરીક્ષામાં સતત ત્રણ વખત પાસ
Next articleઅમરેલી જીલ્લાનું વહીવટી તંત્ર દામનગર શહેર પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિએ વિચારતું હોય ?