પાલીતાણા તાલુકા હેલ્થ ઓફિસે કહ્યું ધર્મશાળા માં કોઈ પણ યાત્રિક ને ઉતારો આશરો આપવો નહીં

536

પાલીતાણા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આજે એક પરિપત્ર બહાર પાડી ધર્મશાળા તમામ ના મેનેજર શ્રી નેઉલ્લેખ કરી હાલ વૈશ્ર્વીક કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આપની કક્ષા એથી આ મહામારી અટકાવવા આપની ધર્મશાળા માં સરકાર શ્રી ના આદેશ મુજબ કોઈ પણ યાત્રિક ને ધર્મશાળા માં દાખલ કરવા નહીં આશરો આપવો નહીં કોઈ પણ પ્રસંગોપાત ધર્મશાળા ભાડે આપી શકાશે નહીં ધર્મશાળા માં ધાર્મિક કાર્યમો કરવા નહીં ધર્મશાળા સરકાર શ્રી ના આદેશ મુજબ સદંતર બંધ રાખવા ના રહેશે
આ પ્રકાર નો પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે

રિપોર્ટ અબ્બાસ એ વોરા પાલીતાણા

Previous articleપાલીતાણા શહેર ના ફેરી કરનાર ને હેલ્થ કાર્ડ નું વિતરણ કરાયું
Next articleઅનુભવના ઓટલે અંક: ૬૩ આત્મદર્શન