પાલિતાણા કોગ્રેસ દ્રારા ચીન સૈન્ય સામે લડાય મા શહીદ થયેલા જવાનો ને શ્ર્ધ્ધાંજલી પાઢવી

799

ચીની સૈન્ય સામે જાનની બાઝી લગાવીને માં ભોમની રક્ષા કરનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને સેના ને સમર્થન આપવા આજે લોકડાઉનના નીયમો સાથે પાલીતાણા શહેર તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા આંબેડકર ચોક ખાતે સવારે 11 કલ્લાકે શહીદો ને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ શ્રી ચાવડાની સુચના મુજબ યોજવામાં આવ્યો હતો
તેમા ભાવનગર જીલ્લા કોગ્રેસ સમિતિ ના મહામંત્રી જેરામભાઈ રાઠોડ શહેર પ્રમુખ કરણશંગ જી મોરી નગરપાલિકા વિપક્ષ નેતા પ્રવિણભાઈ ગઢવી યુસુફભાઈ સમા શહેર લધુમતી ડીપાટમેન ના પ્રમુખ અસ્લમભાઈ ડેરૈયા શહેર મહામંત્રી ભવદીપ પંચોલી સહીત નગરસેવકો સહીત જુદી જુદી પાંખ ના પ્રમુખ તેમજ કોગ્રેસ ના કાયકરો હાજર રહ્યા હતા…

રિપોર્ટ અબ્બાસ એ વોરા પાલીતાણા

Previous articleદામનગર શહેરમાં તૂટેલા-લેવલ વગરના રસ્તાઓ થી નગરજનો ત્રસ્ત, સત્તાધીશો મસ્ત !!
Next articleપીઆઇ જે.જે. રબારી investigation શાખા સ્ટાફે પી.એસ.આઇ એસઆઈ સુમરાની મહુવા નિમણૂંક કરાતા સન્માન સાથે વિદાય આપી