સમસ્ત જાળેલા પરિવાર ના કુળદેવી ગેલી અંબે માતાજી પાટોત્સવ કોરોના ના કારણે બંધ રાખેલ છે

479

શિહોર તાલુકા ના દેવગાણા ગામેં સમસ્ત જાળેલા પરિવારના જગતજનની કુળદેવી શ્રી ગેલી અંબે માંતાજીનાં મંદિર નો પાટોત્સવ તા 01/08/2020 શ્રાવણ સુદ તેરસ અને શનિવાર રોજ આવી રહેલ છે પરંતુ હાલ ચાલી રહેલ કોરોના બિમારી ને ધ્યાનમાં રાખી ને વડીલો અને સમસ્ત જાળેલા પરિવારે આ નિર્ણય લીધો છે કે આ પાટોત્સવ ની ઉજવણી નો કાર્યક્રમ બંધ રાખેલ છે અને ભાવિ ભક્તજનો તે દિવસે માતાનાં દર્શન નો લ્હાવો લઈ શકશે જેની સર્વે કુટુંબીજનો એ નોંધ લેવી

રિપોર્ટ=મૂળશંકર જાળેલા

Previous articleવલભીપુર ખાતે ખેડૂતો ના સિંચાઈ ના પાણી માંગ સાથે કોંગ્રેસ ના ધરણા કરતા ની સાથે અધિકારીઓ પહોંચ્યા ઉપવાસી છાવણી ની મુલાકાતે.
Next articleભાવનગર જીલ્લામાં કાર્યરત 44 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ૧,૭૬૧ વિસ્તારોને આવરી લઈ ૫૭,૨૫૩ લોકોને સારવાર અપાઈ