પાણીની લાઇન તુટી જતાં રહીશો પરેશાન

426

કુંભારવાડા વિસ્તારમાં આવેલા બાપાભાઇના ચોકમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનાં પાણીની લાઇન તુટી જતાં પીવાનાં પાણીનો બગાડ થઇ રહ્યો છે. ત્યારે અહીના રહિશોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતુ નથી અને બીજી બાજુ ત્રણ દિવસથી તુટેલી આ પાણી લાઈનને રીપેરીંગ કરવાનું તંત્ર પાસે ટાઈમ નથી તેની સાથો સાથ વાહન ચાલકો અને રહીશો પરેશાન છે.

Previous articleભાવનગરમાં કેમીસ્ટ એસો. દ્વારા ચૂંટણી યોજાઈ
Next articleકોરોના મહામારીને ધ્યાને લઇ ભાવનગરથી ભડીયાદ ઉર્ષ પ્રસંગે જતી પગપાળા મેદની મોકુફ